નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]
  • A

    તે જાતિઓની લુપ્તતા તરફ લઇ જાય છે.

  • B

    બંને આંતરક્રિયા કરનારી જાતી ઋણાત્મક રીતે અસર પામે  છે.

  • C

    કુદરત દ્વારા આ જરૂરી છે કે જેથી પરીસ્થિતિકીય સંતુલન જળવાય છે.

  • D

    તે સમુદાય જાતીજાતી વિવિધતા જાળવામાં મદદ કરે  છે.

Similar Questions

કેટરપિટલ પોતાના પરભક્ષી સામેનાં બચાવ માટે શું વિકસાવે છે ?

બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે.

પર લક્ષણ$......$

ચૂષક મત્સ્ય (રેમોરા) અને શાર્ક વચ્ચેનું જોડાણ

  • [AIPMT 1988]

જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.