પેનીસીલીન બેક્ટેરિયાનો નાશ કરે છે કારણ કે .........

  • A

    તે ત્રાંકતંતુનું સર્જન અટકાવે છે. 

  • B

    તે રંગકણોનો નાશ કરે છે.

  • C

    તે કોષદિવાલના નિર્માણને અટકાવે છે.

  • D

    તે પ્રોટીન સંશ્લેષણને અટકાવે છે.

Similar Questions

સીરોસીસ તેની સાથે સંકળાયેલ છે.

....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.

કયા પ્રતિકારની તીવ્રતા ઓછી હોય છે ?

નીચે આપેલી રોગોની કઈ ડી માટે મચ્છર વાહક છે?

પ્લાઝમોડીયમના જીવનચક્રમાં લિંગી તબકકો.........માં જોવા મળે છે.