પેનીસીલીન બેક્ટેરિયાનો નાશ કરે છે કારણ કે .........
તે ત્રાંકતંતુનું સર્જન અટકાવે છે.
તે રંગકણોનો નાશ કરે છે.
તે કોષદિવાલના નિર્માણને અટકાવે છે.
તે પ્રોટીન સંશ્લેષણને અટકાવે છે.
....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.
કયા પ્રતિકારની તીવ્રતા ઓછી હોય છે ?
પ્લાઝમોડીયમના જીવનચક્રમાં લિંગી તબકકો.........માં જોવા મળે છે.