તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે?
$(1)$ વડીલોના વધારે દબાણો અવગણો $(2)$ વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી
$(3)$ ભયજનક સંજ્ઞાઓ જુઓ $(4)$ શિક્ષણ અને સલાહ સૂચનો $(5)$ માતા પિતા અને વડીલોની મદદ લો.
$1,2,4$
$1,3,4,5$
$3,5$
$1,2,3,4,5$
યુવાનીમાં વ્યસનની પરિસ્થિતિમાં કોણે કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ ?
છીંકણી તરીકે શેનો ઉપયોગ થાય છે ?
કેનાબીસનાં ઉત્પાદનો વપરાશ $....$ માં પરિણમે છે.
વધુ તણાવ અને અનિંદ્રાની પરિસ્થિતિને દૂર કરવા નીચેનામાંથી કેટલા પદાર્થોનો ઉપયોગ કરી શકાય.
અફીણ, ચરસ, ગાંજો, મોર્ફીન, બાર્બીટયુરેટ, હેરોઈન કોકેન, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝપાઈન, $LSD$
નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.