માનવીમાં ન્યુમોનીયા રોગમાં ફેફસાંના વાયુકોષ્ઠોને ચેપ લાગવાનું કારણ શું છે?
પ્લાઝમોડીયમ
હિમોફિલિસ ઈન્ફલુએન્ઝી
સાલ્મોનેલા ટાયફી
ઉપરોક્ત એકપણ નહિં
રમતવીરો પોતાની ક્ષમતા વધારવા માટે .........નો દુરુપયોગ કરતા થાય છે.
શ્લેષ્મ સાથે સંકળાયેલી લસિકા પેશી માનવમાં કેટલું પ્રમાણ ધરાવે છે?
ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?
$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.
$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.