ધનુરમાં કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?
ઈરિથ્રોમાયસીન
ટેટ્રાસાયકલીન
પેનીસીલીન
સીપ્રોફલોકસીન
રૂધિરનું ગાળણ કરતુ અંગ ...... છે.
જો માણસના શરીરમાં ઇન્ટરફેરોનનું ઉત્પાદન થતું દેખાય તો તેને નો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે.
$A$ - ધૂમ્રપાનથી શરીરમાં $O_2$, નું પ્રમાણ વધે છે. $R$ - નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે.
Human immunodeficiency virus એ $....$ છે.
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.