સસ્તન પ્રાણીઓના $T-$ લસિકાકણો માટે શું સાચું છે?
તેના મુખ્ય ત્રણ પ્રકારો છે. $T -$ કોષો, મદદકર્તા $T -$ કોષો અને નિગ્રાહક $T-$ કોષો
તેઓ લસિકાપેશીમાંથી ઉત્પન્ન થાય છે.
તેઓ ઈજાગ્રસ્ત કોષો અને કોષીય દ્રવ્યોની સફાઈ કરે છે.
તેઓ થાઈરોઈડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે.
હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$phagocytosis$ પ્રક્રિયાના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ
$(b)$ રૂધિરવાહિનીનું હિસ્ટામાઈન દ્વારા વિસ્તરણ
$(c)$ $phagosome$ અને $phagolysosom$નું નિર્માણ
$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ
$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આર્કષાવુ
$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?