ઉપરી કવચ, બાજુએથી ........દ્વારા જોડાયેલું હોય છે?
પાર્શ્વ પટલ
અધોકવચ
પાચનમાર્ગ
સ્નાયુ
$A$ - વંદામાં, સ્પર્શકો સંવેદના ગ્રાહી અંગ છે.
$R$ - સંવેદના ગ્રાહી અંગ, એ પર્યાવરણ ની સંવાદિતામાં મદદ કરે છે.
ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર એ વંદામાં દૈહધાર્મિક અવરોધ હોતો નથી. કારણ કે, ......
વંદામાં ઉત્સર્જનની ક્રિયા $.........$ દ્વારા થાય છે.
$A$. શિશનીય (ફેલિ) ગ્રંથિ
$B$. યુરીકોઝ ગ્રંથિ
$C$. ઉત્સર્ગ કોષો
$D$. ફેટ (ચરબી) બોડી
$E$. કોલેટેરીયલ ગ્રંથિ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વંદામાં કેવા પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે?
વંદાના શ્વસન છિદ્રો વિશે સમજાવો.