ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર એ વંદામાં દૈહધાર્મિક અવરોધ હોતો નથી. કારણ કે, ......

  • A

    હૃદય સામાન્ય પ્રકારનું અને ખંડોયુક્ત હોય છે.

  • B

    રુધિર રંગવિહીન હોય છે.

  • C

    પરિવહન તંત્ર અને શ્વસનતંત્ર એકબીજો સાથે જોડાયેલા હોતા નથી.

  • D

    માલ્પિઘીયન નલિકા દ્વારા ઉત્સર્જન થતું જોવા મળે છે.

Similar Questions

વંદામાં અંધાત્રો શેમાંથી ઉદ્દભવે છે?

વંદાની ચેતાકડીમાં આ ભાગ ન સંકળાય

નર વંદામાં પ્રજનનતંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે?

કીટકમાં રુધિરનું વહન .........

.........માં કોન્ગ્લોબેટ ગ્રંથિ આવેલી હોય છે.