અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?

  • A

    વિખંડન પદ્ધતિ

  • B

    યુગ્મનજ બનવું

  • C

    ગર્ભકોષ્ઠીય ખંડ

  • D

    ફલન

Similar Questions

માનવમાં વિખંડન કેવું હોય છે ?

ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....

શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?

ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.

  • [AIPMT 1992]

વંદાના ઈંડા કેવા છે ?