શેનાં સ્ત્રાવમાં ફુટકોઝ શર્કરા આવેલી હોય છે ?
શુક્રોત્પાદક નલિકા
પેરીનિયલ ગ્રંથિ
કાઉપર ગ્રંથિ
બર્થોલિન ગ્રંથિ
કયો અંતઃસ્ત્રાવ અંડપતન અને કોર્પસ લ્યુટીયમનાં વિકાસ માટે જવાબદાર છે ?
વૃષણઘર એ ઉદરની અંદરની...... પાતળી ત્વચાનું આવરણ છે.
અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?
પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.
શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?