માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?

  • A

    ગ્વિનલ કેનાલ

  • B

    હાર્વેસિયન નલિકા

  • C

    યોનિમાર્ગ

  • D

    શુક્રોઉત્પાદક માર્ગ

Similar Questions

સસ્તનમાં ફલનની જગ્યા...

જે પ્રક્રિયા દ્વારા ગ્રાફિયન પુટિકા બને છે, તે પ્રક્રિયાને શું કહે છે ?

કાઉપર ગ્રંથિ (બલ્બો યુરેથ્રલ ગ્રંથી) દૂર કરવામાં આવે તો નીચેનામાંથી કોણ અસર પામે છે ?

શુક્રપિંડમાંથી શુક્રકોષ મુક્ત થાય તેને શું કહેવાય છે ?

ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?

  • [AIPMT 2000]