ઉલ્વ પ્રવાહીમાંથી ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે કોષોમાં ......નું અવલોકન કરવામાં આવે છે.
સ્વસ્તિક
દૈહિક રંગસૂત્રો
લિંગી રંગસૂત્રો
કોષકેન્દ્ર
દેડકા અને સસલાનાં યકૃત તથા સ્વાદુપિંડ શેમાંથી બને છે ?
પક્ષીનાં અંડકોષને શું કહે છે ?
શુક્રકોષજનનની ક્રિયામાં શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ ઓળખો.
અપૂર્ણ વિખંડન એ કયા પ્રકારનું વિભાજન છે?
શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?