નીચેનામાંથી કઇ ગ્રંથિની જોડી માનવ નર પ્રજનનતંત્રમાં આવેલી નથી ?
કાઉપર ગ્રંથિ
શુક્રવાહિની
પ્રોસ્ટેટ ગ્રંથિ
આપેલ તમામ
........ ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી કરે છે.
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.
જો માદામાં અંડકોષનું ફલન ન થાય તો વિકાસ પામેલ કોપર્સ લ્યુટીયમ વિઘટીત થાય છે, જેને શું કહે છે ?
સ્ત્રીનાં જીવનચક્ર દરમિયાન કેટલા અંડક લગભગ મુક્ત થાય ?
પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.