રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય  :-

  • A

    શુક્રાણુને સક્રિય કરવાનું

  • B

    ધન રસાયણનુંવર્તનથી શુક્રાણુને આકર્ષે

  • C

    શુક્રાણુને એકઠું કરવું (જામી જવું)

  • D

    એક પણ નહિં

Similar Questions

જો દૈહિક રંગસૂત્રની સંખ્યા $40$ છે, તો શુક્રોત્પાદિક નલિકામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?

નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?

આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......

શુક્રકોષનો જે ભાગ અંડકોષમાં પટલમાં દાખલ થવામાં મદદ કરે તેને શું કહેવાય ?

માસિકચક્રનો કયો તબક્કો કે જ્યારે અંડપતન પ્રેરાય છે ?