આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?
આંધાત્ર બનવાની
અંથઃમધ્યગર્ભકોષોનું સ્થળાંતરણ
પ્રથમ ત્રણ જનનસ્તરનું વિભેદન
ઉપરનાં બધાં જ
કીટકોનાં ઈંડા કેવા હોય છે ?
ગેસ્ટેશન સમયગાળો માનવમાં સરેરાશ કેટલો હોય છે.
માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?
શિશ્ન મુંડ શેના દ્વારા બને છે ?
ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ?