નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?

  • A

    $1/4$

  • B

    $1/8$

  • C

    $1/32$

  • D

    $1/16$

Similar Questions

રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.

  • [AIPMT 2006]

માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.

નીચેનામાંથી કઈ ખામી મોટે ભાગે પ્રચ્છન્ન હોય?

હિમોફિલીયા..... છે.

જો પિતા અને પુત્ર બંને લાલ-લીલી દષ્ટિ માટે ખામી ધરાવતાં હોય તો, શું તે શક્ય છે કે પુત્રને આ લક્ષણ પિતા તરફથી વારસામાં મળ્યું હોય ? સૂચન આપો.