માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.
આપેલ વંશાવલી શું દર્શાવે છે?
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
..... નાં પરિણામે સિકલસેલ એનીમિયા પ્રેરાય છે.
આપેલ વંશાવળીનો અભ્યાસ કરી લક્ષણ શું દર્શાવે છે તે જણાવો.
સીક્લ સેલ એનીમિઆ શેના કારણે થાય છે?