હિમોગ્લોબિનનાં જનીનમાં..... વિકૃતિનાં પરિણામે સિકલ સેલ એનીમિયા થાય છે.

  • A

    ફ્રેમ શિફ્ટ

  • B

    વિલોપન

  • C

    બિંદુ

  • D

    ઉપરનામાંથી એકપણ નહીં

Similar Questions

કયાં રોગની લાક્ષણીકતામાં માનસીક નબળાઈ આવી શકે?

અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે.  બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?

  • [AIPMT 2002]

નીચેનામાંની મનુષ્યનમાં કઈ મેંડલીયન ખામી નથી ?

હીમોગ્લોબિનની માત્રાત્મક ખામી $- P$

હીમોગ્લોબિનની ગુણાત્મક ખામી $- Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad \quad P\quad \quad \quad Q$

નીચેનામાંથી કયો જનીન પ્રકાર સિકલ સેલ એનિમિયા કરે છે ?