ચીઝ અને દહીં .......ની પેદાશ છે.
પાશ્ચયુરાઈઝેશન
ડિસ્ટીલેશન
નિર્જલીકરણ
આથવણ
નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?
લીલા પડવાશ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?
....... નો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે.
વિધાન $A$ : રાસાયણિક જંતુનાશક દવાઓના વિકલ્પે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રક દવાઓનો ઉપયોગ જરૂરી બન્યો છે.
કારણ $R$ : જૈવિક નિયંત્રક દવાઓના ઉપયોગથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે.
વિધાન $A$ અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?
ઘણી વનસ્પતિઓના રોગકારક માટે અસરકારક જૈવિકનિયંત્રણ ઘટકો.