નીચેનામાંથી કયુ સૌથી યોગ્ય વ્યાખ્યા છે?
પ્રતિજીવન એ એવો સંબંધ છે જેમાં એક જાતિને ફાયદો થાય છે જયાં બીજાને કોઈ અસર થતી નથી.
ભક્ષક એ એવું સજીવ કે જે પકડીને ખોરાક માટે બીજા સજીવને મારી નાખે છે.
પરોપજીવન એ એવો સજીવ છે જે હંમેશા બીજા સજીવોના શરીરની અંદર વસવાટ કરે છે અને તેને મારી શકે છે.
યજમાન એ એવો સજીવ છે જે બીજા સજીવને ખોરાક આપે છે.
વનસ્પતિઓમાં તૃણાહારીઓની સામે મહત્ત્વપૂર્ણ રક્ષણ ક્રિયાવિધિઓનાં નામ આપો.
નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
જીવનનો આ પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.