$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.

  • A

    એકકોષીય અવસ્થા

  • B

    ત્રણ કોષકેન્દ્રિય અવસ્થા

  • C

    દ્બિકોષીય અવસ્થા

  • D

    ત્રિકોષીય અવસ્થા

Similar Questions

પરાગરજની બાહ્ય રચના વર્ણવો. 

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

પરાગરજનું અંત:આવરણ શેનું બનેલું હોય છે?

લઘુબીજાણુધાનીની દીવાલના સ્તરો દર્શાવતો દેખાવ છે. $P$ અને $Q$ ને ઓળખો.

$\quad\quad\quad P\quad\quad\quad\quad Q$