આલ્બ્યુમિનવિહિન બીજ એ .... માં હાજર છે.
વટાણા
મગફળી
બંને
એકપણ નહિ
ફલન વગર ફળનું સર્જન થવાની ક્રિયાને શું કહે છે?
બીજનાં અંકુરણ માટે યોગ્ય પર્યાવરણીય વાતાવરણ ક્યું છે.
ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?
ઘઉંનો દાણો શું છે?
બીજનું અંતઃબીજાવરણ.......દ્વારા વિકાસ પામે છે.