નીચેનામાંથી કયું પાચન અને કોલોનનાં દુખાવામાં મદદ કરે છે, કબિજયાતમાં રાહત આપે છે અને આંતરડાનું સંકોચન પ્રેરે છે?
કોડેઇન
હળદર
અસાફોએટીડા
સર્પગંધા
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......
તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.
નીચે આપેલ પૈકી પ્રતિકારકતાનો પ્રકાર કયો છે ?