નીચેનામાંથી કયું પાચન અને કોલોનનાં દુખાવામાં મદદ કરે છે, કબિજયાતમાં રાહત આપે છે અને આંતરડાનું સંકોચન પ્રેરે છે?

  • A

    કોડેઇન

  • B

    હળદર

  • C

    અસાફોએટીડા

  • D

    સર્પગંધા

Similar Questions

પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......

તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.

તે એઈડ્ઝનાં નિદાનની કસોટી છે.

નીચે આપેલ પૈકી પ્રતિકારકતાનો પ્રકાર કયો છે ?