...........ની ક્રિયાશીલતામાં વધઘટને કારણે વાર્ષિક,વલયો અને વૃધ્ધિ વલયો ઉદ્દભવે છે.
જલવાહક
અન્નવાહક
જલવાહક અને અન્નવાહક
એધા
મોટા પ્રમાણમાં વાહિનીઓ અને તંતુઓ ધરાવતા વાહિપેશીઓ .........છે.
મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ વિશે સમજૂતી આપો.
નીચે પૈકી કયું બાહ્યવલ્કનો ભાગ નથી?
તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?
દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વાહિએધાનું વિસ્તૃત વર્ણન કરો.