..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.

  • A

    અંત:પુલીય એધા

  • B

    આંતરપુલીય એધા

  • C

    ત્વક્ષૈધા

  • D

    A અને B

Similar Questions

..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.

દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે

  • [NEET 2018]

રસકાષ્ઠ માટે અસંગત છે.

દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.

.......માં વસંતકાષ્ઠ (પૂર્વકાષ્ઠ), શરદ કાષ્ઠ (માજી કાષ્ઠ) થી જુદા પડે છે.