શેમાં રજકદ્રવ્યો નો અભાવ હોય છે?
મૃદુતક
સ્થૂલકોણક
દૃઢોતક
આપેલ બધા જ
કોષરસનું નાશ પામવું તે મહત્વના કાર્ય જેવાં કે .............. માટેની પ્રાથમિક જરૂરિયાત છે
બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.
લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદ માં કોષ .....બને છે.
દ્વિદળી મૂળમાં બાહ્યકની દ્વિતીય વૃદ્ધિના બે કે ત્રણ વર્ષ પછી તે .....
નીચેનામાંથી કઈ વર્ધનશીલ પેશી દ્વિદળી પ્રકાંડની બાહ્ય વલયાકાર દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે?