નિલમ્બશુકી પુષ્પવિન્યાસ ..........માં જોવા મળે છે.
ઘઉં
ઓટ
શેતુર
અંજીર
લિલિએસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
રીંગણનાં ફળ (એ વનસ્પતિ)નો મુખ્ય ખાદ્ય ભાગ કયો છે?
ડુંગળીમાં પર્ણ વગરના પ્રકાંડ જે અંતિમ ભાગ પર પુષ્પનો સમૂહ ઉત્પનન કરે છે તેને શું કહેવામાં આવે છે?
ડિસ્કીફલોરી શ્રેણીમાં પુષ્પાસન કેવા આકારનું હોય છે ?
કુકરબીટેસી કુળની મુખ્ય અંતઃસ્થ રચનાકીય લાક્ષણિકતા .........છે.