સોલેનેસીનો જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
ચમવર્તી
ધારાવર્તી
અક્ષવર્તી
તલસ્થ
વટાણાનું વૈજ્ઞાનિક નામ.
પતંગિયાકાર કલિકાવિન્યાસ ................ કુળની લાક્ષણિકતા છે.
ચર્તુદીર્ધી સ્થિતિ ..........માં જોવા મળે છે.
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો.
$(a)$ ઉભયલિંગી પુષ્પ
$(b)$ દ્વિઅરીય સમમિતિ (ઝાયગોમોર્ફીક)
$(c)$ આચ્છાદિત કલિકાન્તર વિન્યાસ
સોલેનેસી કુળ વિશે નોંધ લખો.