પેપીલીઓનેસી કુળમાં $5$ દલપત્રો એક અલગ સંગઠન બનાવે છે, જેમાં $3$ જુદા જુદા તત્વો ભાગ લે છે, જે ધ્વજક, પક્ષક અને નોતલ છે. તો આ તત્વો ની સંખ્યા શું છે?
અનુક્રમે $1,2,2$
અનુક્રમે $2,1,2$
અનુક્રમે $1,1,3$
અનુક્રમે $2,2,1$
ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.
સોલેનેસીનો જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
જાસુદ .......ની સાથે સંકળાયેલું છે.
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.
જાસુદ કયા કુળથી સંકળાયેલું છે?