પરાનુકંપી ચેતાતંત્ર કોના સ્ત્રાવ દ્વારા કામ થાય છે?

  • A

    નોરએડ્રિનાલિન જે અંગોને ઉત્તેજે છે.

  • B

    એસિટાઈલ કોલાઈન જે અંગોને ઉત્તેજે છે.

  • C

    એડ્રિનાલિન જે અંગોને અવરોધે છે.

  • D

    એસિટાઈલ કોલાઈન જે અંગોને અવરોધે છે.

Similar Questions

પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો  થાય છે. કારણ  કે

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?

આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:

$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.

$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.

$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.

$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.

ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?

આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.