એડ્રિનલ ઝોના ગ્લુમેરુલોસામાં થયેલી ગાંઠને કારણે તે જગ્યાએ ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો - અધોસ્ત્રાવમાં પરિણમે છે. આવી ગાંઠ થયેલ દર્દીમાં નીચેનામાંથી શું હોઈ શકવાની ધારણા તમે રાખી શકો છો?

  • A

    રૂધિરમાં સોડિયમ સ્તરમાં વધારો

  • B

    રૂધિરમાં ગ્લુકોઝ સ્તરમાં વધારો

  • C

    રૂધિરમાં કેલ્શિયમ સ્તરમાં ઘટાડો

  • D

    વધારે પ્રમાણમાં નિર્જલીકરણ

Similar Questions

એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?

નીચેનામાંથી સાચું વાક્ય ક્યું નથી ?

આલ્ડોસ્ટેરોનના અધોસ્ત્રાવને કારણ ..... થાય છે.

યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.

કયો અંતઃસ્ત્રાવ રૂધિર વાહિનીઓનાં શિથિલનને પ્રેરીને ઓક્સિજનનો ઉપયોગ વધારી ગ્લુકોનિયોજીનેસીસને પ્રેરે છે?