એડ્રિનલ ઝોના ગ્લુમેરુલોસામાં થયેલી ગાંઠને કારણે તે જગ્યાએ ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો - અધોસ્ત્રાવમાં પરિણમે છે. આવી ગાંઠ થયેલ દર્દીમાં નીચેનામાંથી શું હોઈ શકવાની ધારણા તમે રાખી શકો છો?

  • A

    રૂધિરમાં સોડિયમ સ્તરમાં વધારો

  • B

    રૂધિરમાં ગ્લુકોઝ સ્તરમાં વધારો

  • C

    રૂધિરમાં કેલ્શિયમ સ્તરમાં ઘટાડો

  • D

    વધારે પ્રમાણમાં નિર્જલીકરણ

Similar Questions

એડ્રિનલ બાહ્યક દ્વારા અંત:સ્ત્રાવનું ઉત્પાદન ઓછુ થતા ક્યો રોગ થાય છે?

સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?

ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?

એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.

  • [AIPMT 2002]