રસીઓના ઉપયોગથી કયા રોગનું નિયંત્રણ થઈ શકે છે ?
ડિફ્થેરિયા
ટીટેનસ
ન્યુમોનિયા
આપેલ તમામ
આપણા શરીરમાં એન્ટિબોડી ........ સંકુલ છે.
એક વ્યક્તિ ધારણા ન થઈ શકે તેવો મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાનું વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. એ ....... રોગથી પીડાય છે.
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
$AIDS$ કોના કારણે થાય છે?
નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?