આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........
કોડીન
બારબીટ્યુરેટ
નિકોટીન
કેનાબિનોઇડ
તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.
માનવ રુધિરરસમાં આવેલ ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે (શરૂઆતમાં) ..... માં સંકળાયેલ હતું.
સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .
ત્વચામાં થતુ મેલેનોમાં કેન્સર કયાં પ્રકારનાં કેન્સરમાં સમાવી શકાય?
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.