આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........
કોડીન
બારબીટ્યુરેટ
નિકોટીન
કેનાબિનોઇડ
ફીલારીઅલ પુખ્ત કૃમિ મનુષ્યમાં આશરે.........
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
નીચે આપેલ પૈકી એનોફિલિસના જીવનચક્રનો કયો તબક્કો મચ્છર અને માનવ બંનેમાં જોવા મળે છે ?
આપેલ આકૃતિમાં દર્શાવેલ સૂક્ષ્મ જીવથી કયો રોગ થાયછે?
$(2)$ આપેલ આકૃતિમાં $(A)$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
દવા કે જે એપિલેપ્સી, ઇન્સોમ્નિયા, ગાંડપણ તથા ઉચ્ચ રૂધિરદાબનાં ઉપચાર માટે ઉપયોગી છે, તે ....માંથી મેળવવામાં આવે છે.