આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........

  • A

      કોડીન

  • B

      બારબીટ્યુરેટ

  • C

      નિકોટીન

  • D

      કેનાબિનોઇડ

Similar Questions

તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.

માનવ રુધિરરસમાં આવેલ ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે (શરૂઆતમાં) ..... માં સંકળાયેલ હતું.

સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .

ત્વચામાં થતુ મેલેનોમાં કેન્સર કયાં પ્રકારનાં કેન્સરમાં સમાવી શકાય?

માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.