નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
એન્ટિજન મૃત કે જીવંત સૂક્ષ્મજીવો કે અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે.
તૈયાર એન્ટિબોડીને સીધેસીધો શરીરમાં પ્રવેશ કરાવવાની પ્રક્રિયાને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે.
કોલોસ્ટ્રમમાં પુષ્કળ $IgA$ હોય છે
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા ધીમી છે
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.
વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.
ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
તરલ પ્રતિકારક્તા પ્રતિચાર માટે જવાબદાર ઘટકને ઓળખો.
શ્લેષ્મ સાથે સંકળાયેલ લસિકામય પેશી એટલે.........
થાયમસ અને અસ્થિમજ્જા એ.....
$PMNL$ શું છે ?