હાથીપગાના રોગનો ફેલાવો કેવી રીતે થાય છે ?

  • A

      મચ્છર કરડવાથી

  • B

      ધોયા વગરનાં ફળો ખાવાથી

  • C

      અપરિપક્વ ફળો ખાવાથી

  • D

      $(B)$ અને $(C)$ બંને

Similar Questions

કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?

  • [NEET 2018]

હાથીપગો રોગ સમજાવો.

નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે પણ જેના માટે વાઈરસ જવાબદાર નથી?

વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.

કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?