ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?

  • [NEET 2013]
  • A

    ત્સે - ત્સે માખી

  • B

    મચ્છરના કરડવાથી

  • C

    કરમિયાનાં ઈંડા ધરાવતું પાણી પીવાથી

  • D

    અપૂર્ણ રીતે પકવેલ ડુક્કરના માંસ(પોકીને ખાવાથી)

Similar Questions

વિધાન $A$ : હાથીપગા રોગમાં હાથ, પગ અને સ્તન જેવા  ભાગો સૂજી જાય છે.

કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં ફીલારીઅલ કૃમિ લસિકા-વાહિનીઓને બંધ કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

હાથીપગો રોગ સમજાવો.

કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?

  • [NEET 2018]

દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.

એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગ) વિશે સમજાવો.