નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
એન્ટિબોડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.
એન્ટિબોડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
$B-$ કોષો કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
$T-$ કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
યુવાનોમાં સૌથી વધુ સેવન શેનું જોવા મળે છે ?
કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.
વાઈરસ જન્ય રોગો માટે આપેલા વિધાનો વાંચો અને ખોટા વિધાનોને અલગ તારવો.
$(1)$ $HIV$ વાઈરસ જે પહેલા $HTLV$ તરીકે ઓળ ખાતો તે ચેપી રોગ દર્શાવે છે.
$(2)$ હડકવા માટે જવાબદાર રેબીસ વાઈરસ કૂતરાની લાળરસમાં સ્થાન પામે છે.
$(3)$ ગાલપચોળીયું એ ઊપકર્ણ ગ્રંથીમાં વાઈરસની અસરથી થાય છે.
$(4)$ હર્પિસ સીપ્લેક્ષ વાઈરસ એ જનનાંગીય હર્પીસ રોગ દર્શાવે છે.
$(5)$ નાઈઝેરીયા ગોનોરી દ્વારા ગોનોરીયા રોગ થાય છે.
$(6)$ ડેન્ગ્યુ એ વાઈરસ જન્ય રોગ છે
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?
હિપેટાઈટિસ $B-$ ની રસી શું હતી?