નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      એન્ટિબોડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.

  • B

      એન્ટિબોડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

  • C

      $B-$ કોષો કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.

  • D

      $T-$ કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.

Similar Questions

મનુષ્યનાં શરીરમાં પ્લાઝમોડીયમ............છે.

$AIDS$ નીચેના દ્વારા ફેલાઈ શકે છે :

નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક ..........  છે.

સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.