નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
એન્ટિબોડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.
એન્ટિબોડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
$B-$ કોષો કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
$T-$ કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
મનુષ્યનાં શરીરમાં પ્લાઝમોડીયમ............છે.
$AIDS$ નીચેના દ્વારા ફેલાઈ શકે છે :
નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક .......... છે.
સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.