નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      એન્ટિબોડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.

  • B

      એન્ટિબોડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

  • C

      $B-$ કોષો કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.

  • D

      $T-$ કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.

Similar Questions

સીરોસીસ તેની સાથે સંકળાયેલ છે.

પ્લાઝમોડીયમના જીવનચક્રમાં કયાં એકઝોઇરીથ્રોસાયટીક ચક્ર જોવા મળે છે?

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

     કોલમ    $-I$      કોલમ     $-II$ કોલમ     $-III$
  $(a)$  ન્યુમોકોકાસ   $(p)$  $3-7$  દિવસ   $(z)$  શરદી
  $(b)$  સાલ્મોનેલા ટાઇફી   $(q)$  $1-3$  અઠવાડિયા    $(x)$  ટાઈફોઈડ
  $(c)$  રીહનોવાઇરસ    $(r)$  $1-3$  દિવસ   $(y)$  ન્યુમોનિયા

 

નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બૅક્ટરિયાથી થાય છે?

કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......