નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
એન્ટિબોડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.
એન્ટિબોડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
$B-$ કોષો કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
$T-$ કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
પ્લાઝમોડીયમના જીવનચક્રમાં કયાં એકઝોઇરીથ્રોસાયટીક ચક્ર જોવા મળે છે?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ | કોલમ $-III$ |
$(a)$ ન્યુમોકોકાસ | $(p)$ $3-7$ દિવસ | $(z)$ શરદી |
$(b)$ સાલ્મોનેલા ટાઇફી | $(q)$ $1-3$ અઠવાડિયા | $(x)$ ટાઈફોઈડ |
$(c)$ રીહનોવાઇરસ | $(r)$ $1-3$ દિવસ | $(y)$ ન્યુમોનિયા |
નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બૅક્ટરિયાથી થાય છે?
કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......