$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.
$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
....... દ્વારા ટાઈફોઈડનો ફેલાવો થાય છે.
નીચે આપેલ પૈકી શું ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે ?
ન્યુમોનિયા રોગ વિશે સમજાવો.
દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :
કઈ બીમારીમાં વાયુકોષ્ઠો અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે?