$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા

$.R -$  કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.

  • A

      $S $ અને $ R$  બંને સાચા છે, $R $ એ $S$  ની સમજૂતી છે.

  • B

      $S $ અને $R $ બંને સાચા છે, પરંતુ $ R $ એ $S$ ની સમજૂતી નથી.

  • C

     $ S$ સાચું છે અને $R$  ખોટું છે.

  • D

    $  S$  ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?

$(p)$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ  $(i)$ વિટામીન્સ 
$(q)$ રાઈઝોપસ નિગ્રીકેન્સ  $(ii)$ સ્ટેરિન્સ 
$(r)$ આસબિયા ગોસીપી  $(iii)$ સ્ટીરોઈડ 
$(s)$ મોનોસ્કસ પુરપૂરિયસ  $(iv)$ બ્યુટેરિક એસિડ 

 

ફલેમિંગ, ચૈન અને ફલોરેનને એન્ટિબાયોટિક સંશોધન માટે ........... માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

કૉલમ - $I$ ને કૉલમ - $II$ ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.

કૉલમ - $I$

કૉલમ - $II$

$(a)$  સાઈટ્રીક એસિડ

$(i)$ ટ્રાઈકોડર્મા

$(b)$  સાયક્લોસ્પોરીન

$(ii)$ કલોસ્ટ્રીડિયમ

$(c)$  સ્ટેટીન્સ

$(iii)$ એસ્પરજીસ

$(d)$  બ્યુટારિક ઍસિડ

$(iv)$ મોનોસ્કસ

$1928$ માં વૈજ્ઞાનિકે પ્રથમ અસરકારક એન્ટીબોયાટીકની શોધ કરી. તો તે વૈજ્ઞાનિક અને એન્ટીબાયોટિક કઈ?

કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.