$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ સાચું અને $R$ ખોટું છે.
$A$ ખોટું અને $R$ સાચું છે.
વનસ્પતિનો જે ભાગનો પેશી સંવર્ધનમાં ઉપયોગ થાય તેને શું કહે છે?
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....
પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
વનસ્પતિ કોષની સમગ્ર છોડનું સર્જન કરવાની ક્ષમતા ને શું કહે છે ?