$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.

$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.

$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.

$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે

$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

  • A

      $a$

  • B

      $b$

  • C

      $c$

  • D

      $d$

Similar Questions

હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?

$S$ સ્ટ્રેઈન કયા લક્ષણો ધરાવે છે ?

ઉદવિકાસીય ગાળા દરમિયાન જનીન દ્રવ્ય તરીકે $RNA$ ના બદલે $DNA$ ની પસંદગી થઈ. સૌપ્રથમ જનીન દ્રવ્ય તરીકે અણુના માપદંડોની ચર્ચા કરો અને જૈવરાસાયણિક રીતે $DNA$ અને $RNA$ નો તફાવત જણાવો. 

રૂપાંતરણ તત્વ R સ્ટ્રેઈનમાં સ્થાનાંતરીત થાય તો $R-$ સ્ટ્રેઈન ક્યા લક્ષણો વાળું બને ?

$(i)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ કરે

$(ii)$ બીનઝેરી બને

$(iii)$ ઝેરી બને

$(iv)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ ન કરે.

ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?