$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.
$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.
$a$
$b$
$c$
$d$
કયો ઉત્સેચક બેક્ટેરીયલ રૂપાંતરણ પર અસર કરતો નથી ?
એવરી, મેકલીઓડ અને મેકકાર્ટિના રૂપાંતરણનો સિદ્ધાંત ન્યુમોકોકસમાં જોવા મળ્યો હતો તે શું હતો?
ગીફીથીના પ્રયોગમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે ?
બેકટેરીયા કોના દ્વારા ચેપગ્રસ્ત થાય છે ?
ટેમ્પ્લેટ એટલે શું ?