કાર્યક્ષમ ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય ?
સફળ
અનુકૂલિત
પ્રભાવી
જાગ્રત
વ્યાખ્યા $/$ સમજૂતી આપો : ભિન્નતા અને યોગ્યતમની ચિરંજીવિતા
ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?
જ્યારે આપણે 'યોગ્યતમની ચિરંજીવિતા' કહીએ ત્યારે એનો અર્થ $(a)$ જે યોગ્ય હોય તે જ ટકી રહે $(b)$ જે ટકી રહે તે યોગ્ય છે. ચર્ચા કરો.
ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર …….. છે.
ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.
$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.