જો $100\, ml. pH = 3$ અને $400 \,ml. pH = 3$ ને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $pH$ = ?
$3.2$
$3$
$3.5$
$2.8$
${H_2}C{O_3}$ ના જલીય દ્રાવણમાં તેના આયનીકરણ અચળાંક ${K_1} = 4.2 \times {10^{ - 7}}$ અને ${K_2} = 4.8 \times {10^{ - 11}}$ છે. કાબોનિક એસિડના $0.034$ $M$ સંતૃપ્ત દ્રાવણમાં કયું વિધાન સાચું હશે ?
ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.
ફિનોલનો આયનીકરણ અચળાંક $298$ $K$ તાપમાને $1.0 \times 10^{-10}$ છે. $0.05$ $M$ ફીનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ? જો દ્રાવણ $0.01$ $M$ સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે ?
$0.1 \,N \,CH_3COOH$ નો વિયોજન ક્રમ (વિયોજન અચળાંક $= 1 \times 10^{-5}$)
$H _{2} S$ નો પ્રથમ આયનીકરણ અચળાંક $9.1 \times 10^{-8}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણમાં $HS ^{-}$ આયનની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં $0.1 \,M$ $HCl$ હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે. જો $H _{2} S$ નો બીજો આયનીકરણ અચળાંક $1.2 \times 10^{-13}$ હોય તો બન્ને પરિસ્થિતિમાં $S^{2-}$ આયનની સાંદ્રતા ગણો.