વિધાન - 1 :$\sim (p \Leftrightarrow  \sim q) એ p \Leftrightarrow  q$ સાથે સમતુલ્ય છે.

વિધાન - 2 :$ \sim (p \Leftrightarrow  \sim q)$ એ માત્ર પુનરાવૃતિ છે.

  • A

    વિધાન - 1 સાચું છે. વિધાન - 2 ખોટું છે.

  • B

    વિધાન- 1 ખોટું છે. વિધાન- 2 સાચું છે.

  • C

    વિધાન - 1 સાચું છે, વિધાન - 2 સાચું છે. વિધાન - 2 એ વિધાન- 1 ની સાચી સમજૂતી છે.

  • D

    વિધાન - 1 સાચું છે, વિધાન - 2 સાચું છે. વિધાન - 2 એ વિધાન- 1 ની સાચી સમજૂતી નથી.

Similar Questions

નીચેનાં વિધાનો ધ્યાને લો:

$A$ : રિષી ન્યાયાધિશ છે,

$B$ : રિષી પ્રામાણિંક છે.

$C$ :રિષી ધમંડી નથી

 વિધાન "જો રિષી ન્યાયાધિશ હોય અને તે ધમંડી ન હોય, તો તે પ્રામાણણક છે." નું નિષેધ........ છે

  • [JEE MAIN 2022]

વિધાન $\left( { \sim \left( {p \vee q} \right)} \right) \vee \left( { \sim p \wedge q} \right)$ તાર્કિક રીતે .......... ને સમાન છે 

વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ . ..  

  • [JEE MAIN 2022]

જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge  \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો  $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય 

જો $p$ અને $q $ એ અનુક્રમે વિધાન  $"2 × 4 = 8" $ અને "$4$ એ  $7$ વડે વિભાજય છે "  હોય તો નીચેના વિધાનોની સત્યર્થતાનું મૂલ્ય મેળવો 

$(i)$ $p \leftrightarrow  q$ 

$(ii)$ $~ p \leftrightarrow q$ 

$(iii)$ $~ q \leftrightarrow p$ 

$(iv)$ $~ p \leftrightarrow ~ q$