વિધાન - 1 :$\sim (p \Leftrightarrow \sim q) એ p \Leftrightarrow q$ સાથે સમતુલ્ય છે.
વિધાન - 2 :$ \sim (p \Leftrightarrow \sim q)$ એ માત્ર પુનરાવૃતિ છે.
વિધાન - 1 સાચું છે. વિધાન - 2 ખોટું છે.
વિધાન- 1 ખોટું છે. વિધાન- 2 સાચું છે.
વિધાન - 1 સાચું છે, વિધાન - 2 સાચું છે. વિધાન - 2 એ વિધાન- 1 ની સાચી સમજૂતી છે.
વિધાન - 1 સાચું છે, વિધાન - 2 સાચું છે. વિધાન - 2 એ વિધાન- 1 ની સાચી સમજૂતી નથી.
નીચેનાં વિધાનો ધ્યાને લો:
$A$ : રિષી ન્યાયાધિશ છે,
$B$ : રિષી પ્રામાણિંક છે.
$C$ :રિષી ધમંડી નથી
વિધાન "જો રિષી ન્યાયાધિશ હોય અને તે ધમંડી ન હોય, તો તે પ્રામાણણક છે." નું નિષેધ........ છે
વિધાન $\left( { \sim \left( {p \vee q} \right)} \right) \vee \left( { \sim p \wedge q} \right)$ તાર્કિક રીતે .......... ને સમાન છે
વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ . ..
જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય
જો $p$ અને $q $ એ અનુક્રમે વિધાન $"2 × 4 = 8" $ અને "$4$ એ $7$ વડે વિભાજય છે " હોય તો નીચેના વિધાનોની સત્યર્થતાનું મૂલ્ય મેળવો
$(i)$ $p \leftrightarrow q$
$(ii)$ $~ p \leftrightarrow q$
$(iii)$ $~ q \leftrightarrow p$
$(iv)$ $~ p \leftrightarrow ~ q$