સાચા વિકલ્પ નીચે લીટી કરો :
$(a)$ જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે, પદાર્થની સ્થિતિઊર્જા વધે છે ઘટે છે અચળ રહે છે.
$(b)$ પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશાં તેની ગતિ ઊર્જા/સ્થિતિઊર્જાના ઘટાડામાં પરિણમે છે.
$(c)$ વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળતંત્ર પરનાં આંતરિક બળોના સરવાળાને સપ્રમાણ હોય છે.
$(d)$ બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિઊર્જા/કુલ રેખીય વેગમાન બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઊર્જા છે.