જરાયુવિન્યાસનો પ્રકાર જેમાં અંડાશય બહુસ્ત્રીકેસરી, એકકોટરીય અને અંડકો ગાડી પર હોય.
અક્ષવર્તી જરાયુવિન્યાસ
ચર્મવર્તી જરાયુવિન્યાસ
ધારાવર્તી જરાયુવિન્યાસ
તલસ્થ જરાયુવિન્યાસ
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
વજ્રચક્ર માટે અસંગત છે.
વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?
શેમાં પુષ્પો એકલિંગી હોય છે?
અયોગ્ય જોડી પસંદ કરો