જરાયુવિન્યાસનો પ્રકાર જેમાં અંડાશય બહુસ્ત્રીકેસરી, એકકોટરીય અને અંડકો ગાડી પર હોય.

  • [AIPMT 1999]
  • A

    અક્ષવર્તી જરાયુવિન્યાસ

  • B

    ચર્મવર્તી જરાયુવિન્યાસ

  • C

    ધારાવર્તી જરાયુવિન્યાસ

  • D

    તલસ્થ જરાયુવિન્યાસ

Similar Questions

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.

વજ્રચક્ર માટે અસંગત છે.

વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?

શેમાં પુષ્પો એકલિંગી હોય છે?

  • [NEET 2015]

અયોગ્ય જોડી પસંદ કરો