અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.
મકાઈ
એરંડો
ઘઉં
વટાણા
એકદળી ભૂણમાં એક ઢાલ આકારનાં બીજપત્રનો સમાવેશ થાય છે જેને...... કહે છે.
નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા ………
નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ?
.....વનસ્પતિ દ્વદળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ તે દૃશ્યમાન બીજપત્રો ધરાવતી નથી.
નાળિયેરીનું પાણી અને નાળિયેળીનો ખાદ્ય ભાગ .......ને સમાન હોય છે.