ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?
પરાગાસન અને પરાગાશય
અંડક અને બીજાશય
પુંકેસર અને પરાગવાહિની
પરાગરજ અને અંડક
ફલનબાદ નીચેનામાંથી કોણ બીજમાં પરિણમે છે ?
સૂર્યમુખીના ભ્રૂણમાં ..........
મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?
દ્વિદળી બીજની રચના સમજાવો.
બીજાવરણના આંતરિક સ્તરને શું કહેવામાં આવે છે?