પાણીની અંદર $1\,cm$ ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ $9.8\, cm\, s ^{-2}$ છે. પાણીની ઘનતા $1\, gm\, cm ^{-3}$ અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ $.......gm$ હશે. 

$\left( g =980 \,cm / s ^{2}\right)$

  • [JEE MAIN 2020]
  • A

    $3.15$

  • B

    $4.51$

  • C

    $4.15$

  • D

    $1.52$

Similar Questions

સોનાના ટુકડાનું હવામાં વજન $10 \,g$ અને $9 \,g$ પાણીમાં છે તો પોલાણ (cavity) નું કદ ........ $cc$ છે. (સોનાની ઘનતા = $\left.19.3 \,g cm ^{-3}\right)$

પદાર્થ પ્રવાહીમાં ક્યારે ડૂબી જાય છે ? તે સમજાવો ?

એક લાકડાનું સમઘન ચોસલું તેના પર મૂકેલા $200 \,gm$ દળ સાથે પાણીના અંદરના ભાગમાં તરે છે, જ્યારે દળ દૂર કરવામાં આવે છે, ત્યારે સમઘન એ તેની ટોચની સપાટી પાણીના સ્તરથી $2 \,cm$ ઉપર તરે છે, તો સમઘનની બાજુની લંબાઈ ......... $cm$ છે 

આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.

ઉતલાવક (તારકતા અથવા તરણશક્તિ) એટલે શું ?