જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી $1\,cm$ અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ $cm$ તે અંતરે રાખતા સરકશે.

  • [JEE MAIN 2023]
  • A

    $2$

  • B

    $1$

  • C

    $8$

  • D

    $4$

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ બ્લોક સમતોલન સ્થિતિમાં હોય,તો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થશે?

વિધાન: વરસાદી દિવસો માં કાર કે બસ ચલાવવી મુશ્કેલ હોય છે.

કારણ: સપાટી ભીની થવાના લીધે ઘર્ષણાંક નું મૂલ્ય ઘટી જાય છે.

  • [AIIMS 1999]

એક $100 \,kg$ બરફ ઉપર ખસેડવા માટે $98\,N$ બળની  જરૂર  પડે તો  સ્થિત  ઘર્ષણાક કેટલો થાય?

આકૃતિમાં દર્શાવેલા બ્લોક પર લાગતું બળ $\vec{F}=\hat{i}+4 \hat{j}$ જેટલું છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણબળ છે

ઘર્ષણ એટલે શું અને અપેક્ષિત ગતિ એટલે શું ?